Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

અજંતા ઓરપેટ ગ્રુપ દ્વારા રામ મંદિર માટે ૫૧ લાખનું દાન

અમદાવાદ : અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે મંદિર નિર્માણ અર્થે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શરૂ કરાયેલ નીધિ સમર્પણ અભિયાન અંતર્ગત અજંતા ઓરપેટ જુથ દ્વારા રૂ.૫૧ લાખનું દાન અપાયુ હતુ. અજંતા ગ્રુપા ચેરમેન પ્રવીણભાઇ ભાલોડીયાએ આ તકે ધર્મભાવ વ્યકત કરી જણાવેલ કે કન્જયુમર ઇલેકટ્રોનિકસ ક્ષેત્રે આગવુ સ્થાન બનાવનાર અજંતા ઓરપેટ ગ્રુપ રાષ્ટ્ર અને ધર્મ માટે હંમેશા સહયોગી બનતુ રહ્યુ છે. આજે નીધી સમર્પણની જે તક અમને મળી તે બદલ ગૌરવ અનુભવીએ છીએ. (તસ્વીર - અહેવાલ : કેતન ખત્રી, અમદાવાદ)

(3:10 pm IST)