Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ખેડૂતોની વિજળીને અગ્રતા, ઉર્જામંત્રી સૌરભ પટેલનું વચન

ગાંધીનગરઃ રાજ્યના નવા ઉર્જામંત્રી શ્રી સૌરભ પટેલે આજે કાર્યભાર સંભાળી કામગીરીના વિધિવત શ્રીગણેશ કરતા જણાવેલ કે, ગુજરાતમાં વિજળીનું તંત્ર વ્યવસ્થિત રીતે ચાલી રહ્યુ છે. ખેડૂતોની વિજળીને અગ્રતા અપાશે. ખેતી માટે ખેડૂતોને જરૂર પડે ત્યારે પુરતી વિજળી મળી રહેશે. વિજળી વિના ખેતીને કોઈ નુકશાન ન થાય તે માટે કાર્યવાહી કરવા તંત્રને સૂચના અપાયેલ છે.

(4:26 pm IST)