Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ચણાના વાયદામાં વેચાણ બાજુ પાંચ ટકાનું સ્પે. માર્જિન લદાયું

રાજકોટ, તા.૧૩  : ચણાના વાયદામાં ઘેરી મંદી જોવાઈ રહી છે. મંદીને નાથવા માટે એકસચેન્જ દ્વારા બુધવારથી લાગુ પડે તેવી રીતે શોર્ટ સાઈડ-વેચાણ બાજુ પાંચ ટકાનું સ્પેશિયલ માર્જિન લાદવાની જાહેરાત કરાઈ છે. આ માર્જિન હાલના અને આગામી મહિનામાં લોન્ચ થનારા વાયદા ઉપર લાગુ થશે તેમ એનસીડીએકસે જણાવ્યું છે.

(9:44 am IST)