Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

નિકાસ વેપારની વાતે કોમર્શિયલ સીંગદાણામાં મજબૂતાઈનો માહોલ

રાજકોટ, તા.૩૦ : સીંગદાણામાં મજબૂતીનો માહોલ જોવાઈ રહયો છે. કોમર્શિયલ સીંગદાણાના ભાવ ૫૪,૦૦૦ સુધી પહોંચ્યા છે. જે આગલા દિવસ કરતા ૨૫૦ થી ૫૦૦ના વધારો સૂચવે છે. જાણકારોના માનવા મુજબ એચપીસી સીંગદાણામાં નિકાસ વેપારની વાતે બજારમાં ભાવ મક્કમ છે. જોકે મોટા નિકાસ વેપારની શકયતા નહિવત છે. પરંતુ નિકાસ વેપારના વટે બજારને ટેકો સાંપડ્યોછે.

(9:56 am IST)