News of Wednesday, 24th January 2018
રણવીર સિંહે ખીલજીને કહ્યું 'દાનવ'
મુંબઈ: અભિનેતા રણવીર સિંહે 'પધ્માવત'ના રિલીઝ પહેલા પોતાના ચરિત્ર અલાઉદ્દીન ખીલજીના વિવિધ અવતારો પોસ્ટ કરીને ખીલજીની તુલના દાનવ સાથે કરી છે.
રણવીરે ટવોટર પર ખીલજીના વિવિધ અવતારો વાળો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે દાનવ,ખીલજી, પધ્માવત
વિવાદોથી ઘેરાયેલ ફિલ્મ પધ્માવત 25 જાન્યુઆરીએ દેશભરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રાની પધ્માવતીનું પાત્ર દીપિકા પાદુકોણે ભજવ્યું છે જયારે રાજા રત્નસિંહના પાત્રમાં શાહિદ કપૂર નજરે પડે છે.
(4:15 pm IST)