ફિલ્મ જગત
News of Thursday, 4th January 2018

ઋષિકેશન નીલકંઠ મહાદેવ મંદિરમાં ગોવિંદાએ કર્યું જલઅભિષેક

મુંબઈ: બોલીવુડના ડાન્સિંગ અભિનેતા ગોવિંદા હાલમાં ઉત્તરાખંડમાં મજા માણી રહ્યા છે. ઋષિકેશ ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં જળ અભિષેક કરીને ભગવાનના આશીર્વાદ લીધા હતા. ગોવિંદાની એક ઝલક જોવા માટે ફેન્સની ભીડ જામ થઇ ગઈ હતી.

(5:38 pm IST)