Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

'ખુદા ગવાહ'ફિલ્મના સિનેમોટોગ્રાફર ડબ્લ્યુ.બી.રાવનું નિધન

મુંબઈ: 'હમ',ખુદા ગવાહ' અને રંગીલા જેવી ફિલ્મ માટે કામ કરી ચૂકેલા અનુભવી સિનેમોટોગ્રાફર ડબ્લ્યુ બી રાવનું નિધન થયું છે. તેમનું નિધન ભારતીય આરોગ્ય નિધિ હોસ્પિટલમાં થયું છે. જ્યાં તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. ફિલ્મ નિર્માતા સંજીવ શિવને તેમના ઔશન પર શોક વ્યક્ત કર્યો છે.

શિવને ટ્વિટ કર્યું કે પ્રખ્યાત સિનેમોટોગ્રાફર ડબ્લ્યુ બી રાવ નથી રહ્યા. 'હમ', ખુદા ગવાહ, અને રંગીલા મારી મનપસંદ ફિલ્મ રહી છે. આ ઉપરાંત 'રાજા હિન્દુસ્તાની',જુડવા, હર દિલ જો પ્યાર કરેગા અને 'ધડકન ફિલ્મનું પણ સિનીમોટોગ્રાફી કરી છે.

(5:21 pm IST)