Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

અક્ષય કુમારના માટે બૉલીવુડ કરતા મરાઠી સિનેમા વધુ સારું છે

મુંબઈ: સલમાન ખાનની ફિલ્મ ટાઇગર જિંદા હેના વિવાદના કારણે સિનેમાઘરમાં રિલીઝ ન થનાર મરાઠી ફિલ્મ દેવા નું સમર્થન કરતા ખિલાડી કુમાર અક્ષયે કહ્યું કે બોલીવુડની તુલનામાં મરાઠી સિનેમા વધુ સારું છે ત્યાં વિશેસ વસ્તુને લઈને ફિલ્મ બનાવવામાં આવે છે.

એવી માહિતી છે કે ફિલ્મ દેવા ને પ્રાઈમ ટાઈમ અને સિનેમાઘર ન મળ્યું.પરંતુ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાએ દ્વારા મલ્ટીપ્લેક્ષ અને સિનેમાઘરોના માલિકોને પત્ર લખ્યા પછી ફિલ્મ દેવાને 295 સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી.

(6:51 pm IST)