Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

હાર્ટએટેકથી કન્નડ અભિનેતા-નિર્દેશક કાશીનાથનું નિધન

મુંબઈ: પ્રસિદ્ધ કન્નડ અભિનેતા તથા નિર્દેશક કાશીનાથનું આજે બેંગ્લુરુના શ્રીશંકર હોસ્પિટલમાં હાર્ટએટેકથી નિધન થયું છે. તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર આલોક કાશીનાથ પણ કન્નડ અભિનેતા છે. આ ઉપરાંત તેમને હિન્દી અને તમિલ ફિલ્મમાં પણ અભિનય કર્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ કાશીનાથના ઔશન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેમના મુત્યુથી ફિલ્મ જગતમાં ખોટ ઉભી થશે.

(6:07 pm IST)