Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા નથી લીધી, લગ્ન કિસ્મતમાં લખાયેલા હોય છેઃ ૬ર વર્ષિય મુકેશ ખન્ના

મહાભારતમાં ભીષ્મનું પાત્ર નિભાવનાર ૬ર વર્ષિય અભિનેતા મુકેશ ખન્નાએ અત્યાર સુધી લગ્ન ન કરવાને લઇ કહ્યું છે મે આને કોઇ ભીષ્મ પ્રતિજ્ઞા નથી લીધી હું લગ્નની વિરૂધ્ધ નથી. એમણે કહ્યું લગ્નના નામના ઇંસ્ટીટયૂશનને મારાથી વધારે કોઇ નહીં માનતું હોય લગ્ન કિસ્મતમાં લખેલા હોય છે.

(10:22 pm IST)