Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ટીવી શો 'ઈશ્કબાજ'ના નિર્માતાએ 16માં માળેથી કૂદી આત્મહત્યા કરતા ખળભળાટ

મુંબઈ:મલાડમાં 40 વર્ષીય એક ટેલિવિઝન નિર્માતાએ ઉંચી બિલિડિંગના 16માં માળેથી કૂદીને મોતને વ્હાલું કરતા ટેલીવુડમાં ખળભળાટ મચી ગયો છે આ વાતની જાણકારી પોલીસે આપી છે.મળતી માહિતી મુજબ સંજય બૈરાગી ટેલિવિઝન શો 'ઈશ્કબાજ'ના સુપરવાઈજીંગ નિર્માતા હતા.માલવણીના જનકલ્યાણ નગર ક્ષેત્રમાં સિલિકોન વૈલી બિલ્ડીંથી છલાંગ લગાવી હતી મોતનું કારણ અંગત કારણો હોવાનું જાણવા મળ્યું છે સ્થળ પરથી સ્યુસાઇટ નોટ પણ મળી છે.

(6:41 pm IST)