Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

એડવોકેટ રણજીત મકવાણાનો આવતીકાલે જન્‍મ દિવસ

રાજકોટ,તા.૩: રાજકોટના યુવા એડવોકેટ શ્રી રણજીત બી. મકવાણા આવતીકાલે જન્‍મદિવસ છે. તેઓએ રાજકોટ ખાતે વર્ષ ૨૦૧૪થી જુનીયર એડવોકેટ તરીકે રાજકોટની અદાલતોમાં વકીલાતની શરૂઆત કરેલ છે. તેઓ પોતાના સારા અને મળતાવડા સ્‍વભાવથી વકીલ વર્તુળમાં નાની ઉંમરમાં ખુબ જ લોકચાહના મેળવેલી છે. નાનપણથજી ખુબ જ મહેનતું અને સરળ સ્‍વભાવ ધરાવતા યુવા એડવોકેટ ક્રિમીનલ, સીવીલ, કલેઈમ વગેરે કેસો તથા રાજકોટ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ કોર્ટમાં ખુબ જ મહત્‍વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલી છે અને ખુબજ ટુંકાગાળામાં રાજકોટના વકીલ વર્તુળમાં ભારતે લોકચાહના મેળવેલી છે અને હાલ અખીલ ભારતીય કોળી સમાજ ગુજરાત યુવા મીડીયા સેલના પ્રભારી તરીકે તેમની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમજ પોતાના કોળી સમાજમા પણ સારી એવી લોક ચાહના ધરાવે છે અને કોળી સમાજ તરફથી પણ તેમને ખુબ જ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે.

આજરોજ તેમના જન્‍મદિન નિમીતે વકીલમિત્રો, કોળી સમાજના આગેવાનો, સગા વહાલાઓ મોબાઈલ, વોટસઅપ તેમજ સોશ્‍યલ મીડીયા ઉપર તેમના મો.૯૮૯૮૧ ૩૭૫૯૧ ઉપર શુભેચ્‍છા અપાઈ રહી છે.

(3:19 pm IST)