Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જુનાગઢના પ્રો.ભરતભાઇ દવેનો આજે જન્‍મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી પ્રો.ભરતભાઇ દવેનો આજે જન્‍મ દિવસ છે.મેંદરડાની કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ભરતભાઇ રાજગોર સમાજના કોઇપણ સેવાકીય કાર્ય હોય તેમા ખડેપગે રહી કોઇપણ પ્રકારના માન સન્‍માન વગર સેવા આપતા અત્‍યંત સાદ્દગી અને સરળ સ્‍વભાવ ધરાવે છે. આજે તેમના જન્‍મ દિન નિમિતે તેમના શુભેચ્‍છકો મો. ૮૦૦૦૦ રપ૮૧પ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે

 

(11:47 am IST)