Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રાજકોટ શહેર વાલી મંડળના પ્રમુખ ભરતભાઇ આહિરનો આજે જન્‍મ દિન

રાજકોટઃ શહેર વાલી મંડળના પ્રમુખ ભરતભાઇ આહિરનો આજે જન્‍મ દિવસ છે. તા.૨૧/૦૬/૧૯૫૮ના રોજ રાજકોટ જીલ્લાના જામકંડોરણા ખાતે જન્‍મેલા અને રાજકોટને કર્મ-ભૂમિ બનાવેલ, આહિર શોસ્‍યલ ગૃપના પ્રમુખ, સમુહ લગ્ન સમિતિના - પ્રણેતા અને રાજકોટ જીલ્લા યુવા ભા.જ.પ.ના પૂર્વ પ્રમુખ, શ્રી યદુનંદન શરાફી સહકારી મંડળીના ચેરમેન  સહિત ૧૩ જેટલી સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. મો.૯૮૨૫૪૨૧૪૯૪

(3:12 pm IST)