Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જસદણ માલધારી સમાજના અગ્રણી વિક્રમભાઈ શિરોળીયાનો જન્‍મદિવસ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા)જસદણ, તા. ૨૩ : જસદણ માલધારી સમાજના અગ્રણી અને યુવા ઉદ્યોગપતિ વિક્રમભાઈ ગેલાભાઈ શિરોળીયાનો આજે જન્‍મદિવસ છે. વિશાળ મિત્ર વર્તુળ અને બહોળી લોક ચાહના ધરાવતા વિક્રમભાઈ શિરોળીયા સામાજિક અને રાજકીય ક્ષેત્રે અગ્રેસર છે. આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૮૭૨૪૭૪ ઉપર  જન્‍મદિવસની અભિનંદન વર્ષા થઈ રહી છે.

(11:40 am IST)