Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

જુનાગઢના યુવા પત્રકાર ચિરાગ બોરીસાગરનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧પઃ જુનાગઢના યુવા પત્રકાર અને રાજગોર સમાજના અગ્રણી ચિરાગભાઇ બોરીસાગરનો આજે ૩૧ મો જન્‍મદિવસ છે.
રાજગોર સમાજને એક તાંતણે જોડવા રાજગોર રાજ ફાઇવ નામે વોટરએપ ગ્રૃપ બનાવી તેના માધ્‍યમથી અનેક મેસેજો દ્વારા સમાજને એક કરવાનું સારા નરસા સમાચારો ઝડપથી મળી રહે તે માટે ચિરાગ ભાઇએ ગ્રૃપ બનાવેલ જે ખુબ ઉપયોગી સાબીત થઇ રહ્યું છે. તેઓ મીડીયાજગત સાથે સંકળાયેલ છે. અને તેમના ગુરૂ જયેશભાઇ દવેના પગલે પત્રકારત્‍વ ક્ષેત્રે પ્રવેશ કરી હાલ સૌરાષ્‍ટ્ર મીડીયા (ન્‍યુઝ નેટવર્કમાં સહલક્ષી અને સ્‍વસ્‍વતીક ન્‍યુઝ જુનાગઢના બ્‍યુરો ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. આજે તેમના જન્‍મદિન નિમિત્તે મો. નં. ૯૬૮૭૮ ૪૪૪૯૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

 

 

(1:41 pm IST)