Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

સોમનાથ મહાદેવ મંદિરના પી.આર.ઓ. ધ્રુવભાઇનો જન્‍મ દિન

પ્રભાસ-પાટણ : સોમનાથ મહાદેવ મંદિરના પી.આર.ઓ.ધ્રુવ જોશીનો આજે તા. ર૦ મીએ જન્‍મ દિવસ છે.

તેઓ યાત્રીકોને આવકાર, શોશીયલ મીડીયામાં સોમનાથ મંદિર વિવિધ રંગી આકર્ષક રીતે આલેખન સાથે શુશોભન-સંગીતમયી શિવ સ્‍તુતિઓ સાથે પ્રેઝન્‍ટેશન તેમજ ટ્રસ્‍ટના વિવિધ પર્વો-સેવાકીય પ્રવૃતિઓ કરે છે. તેઓને તેમના મો.૯૪ર૬ર ૮૭૬૩૮ ઉપર જન્‍મદિનની શુભેચ્‍છા મળી રહી છે.

(1:46 pm IST)