Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

પીજીવીસીએલના નિવૃત નાયબ ઇજનેર દિલીપભાઇ પૂજારાનો જન્મદિન

 

રાજકોટઃ પૂ. રણછોડદાસજી બાપુના પરમ ભકત અને પીજીવીસીએલમાં ૩૪ વર્ષની યશસ્વી સેવા પુરી કરનાર નિવૃત નાયબ ઇજનેર શ્રી દિલીપભાઇ જ.પુુજારાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૭૦ વર્ષ પૂર્ણ કરી ૭૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.  તેઓએ સરકારી ફરજ દરમ્યાન પાવર એન્જીનીયર એસોસીએશન સંઘ ઝોનલ સેક્રેટરી તથા અખિલ ગુજરાત વિદ્યુત કામદારમાં લીગલ સેક્રેટરી તરીકે શાનદાર સેવા બજાવેલ નિવૃત થયા બાદ ઓમ શાંતિ એન્જીનીયરીંગ કોલેજનાં એડમીન ડાયરેકટર તરીકે તેમજ હાલ 'સદ્ગુરુ કન્સલ્ટીંગ એજન્સી–રાજકોટ પોતાની કંપનીમાં પી.જી.વી.સી.એલ તથા સોલાર રૃફ ટોપ માટે પ્રવૃતિશીલ રહ્યા છે.મો. ૮૭૫૮૯ ૨૬૯૫૭

(1:02 pm IST)