Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

સામાજિક ન્યાય વિભાગના સંયુકત સચિવ દિનેશ પરમારનો જન્મદિન

 

રાજકોટઃ સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના હેઠળ અનુસૂચિત જાતિ કલ્યાણના સંયુકત સચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી દિનેશ બી.પરમારનો જન્મ તા.૧૯મે ૧૯૬૬ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.એસસી. (ભૌતિકશાસ્ત્ર)ની પદવી ધરાવે છે.

ફોન નં.૦૭૯-૨૩૨૫૧૨૧૮ મો.૯૯૯૮૮ ૬૨૬૫૪ ગાંધીનગર.

(12:59 pm IST)