Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

મહેસુલ મંત્રીના અંગત સચિવ ડો. નિસર્ગ જોષીનો જન્મદિન

રાજકોટઃ રાજયના મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના અંગત સચિવ તરીકે કાર્યરત ડો. નિસર્ગ વી.જોષીનો જન્મ તા.૧૬ મે ૧૯૮૧ ના દિવસે થયેલ  આજે પ્રગતિશીલ જીવનના ૪રમાં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ પી.એચડી.ની પદવી ધરાવે છે. અગાઉ મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા હતા. સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૦૧૧૦

મો.૯૪ર૬૩ ૦૯૯ર૩ ગાંધીનગર

(12:15 pm IST)