Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

પોરબંદર, કચ્છ અને દાહોદના પુર્વ કલેકટર

ગુજરાતના શ્રમ નિયામક એમ.એ. ગાંધીનો જન્મદિન

રાજકોટ : રાજયના ડીરેકટર ઓફ લેબર અને યુવા સેવા સાંસ્કૃતિક વિભાગના ઇન્ચાર્જ કમિશ્નરશ્રી એમ.એ.ગાંધીનો જન્મ તા.૧૩ જાન્યુઆરી ૧૯૬૪ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓ મુળ ઉનાના વતની છે. ૨૦૦૪ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. અગાઉ તેઓ ગાંધીનગરમાં ડીડીઓ શિક્ષણ ખાતામાં નાયબ સચિવ, પોરબંદર, દાહોદ અને કચ્છમાં કલેકટર તરીકે રહી ચુકયા છે.

ફોનઃ ૦૭૯-૨૩૨૫૭૫૦૦, મો.૯૯૭૮૪-૦૫૫૩૨, ગાંધીનગર.

 

(11:50 am IST)