Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

સોમવારે શિક્ષણ વિભાગના સંયુકત સચિવ એન. એલ. પૂજારાનો જન્મદિન

રાજકોટ :. શિક્ષણ વિભાગના સંયુકત સચિવ શ્રી નિરંજન એલ. પૂજારાનો જન્મ તા. ૧૫ જાન્યુઆરી ૧૯૫૮ના દિવસે થયેલ. સોમવારે ૬૧માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ૨૦૦૫ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. મૂળ જામનગર પંથકના વતની શ્રી એન.એલ. પૂજારા અગાઉ એસ.ટી. નિગમમાં જનરલ મેનેજર, સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીમાં મદદનિશ કમિશ્નર, પંચાયત સેવા પસંદગી બોર્ડમાં સચિવ, ડાંગમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોનઃ ૦૭૯-૨૩૨૫૪૭૫૮,

મો. ૯૮૨૫૦ ૨૪૬૮૦ - ગાંધીનગર

(11:49 am IST)