Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી ટી. બી. ગોંડલીયાનો આજે જન્મદિવસ

સિનીયર ધારાશાસ્ત્રી અને સૌના આદરણીય એવા શ્રી તુલસીદાસ બી. ગોંડલીયાનો આજરોજ જન્મ દિવસ છે.

રાજકોટ બાર એશોસીએશમાં સીવીલ, રેવન્યુ તેમજ ક્રિમીનલ સાઇડ છેલ્લા ૩૭ વર્ષથી વકીલાતનો વ્યવસાય કરતા અને ખુબજ સરળ તેમજ મિલનસાર સ્વભાવ ધરાવતા તેમજ વાદ વિવાદથી પર એવું નિરવિવાદીત વ્યકિત્વ ધરાવતા તેમજ હરેશ ફેકલ્ટીના પ્રેકટીશ કરનાર વકીલ મિત્રોના વ્હાલા અને વકીલાતના વ્યવસાયમાં સૌથી વ્હાલુ વ્યકિતત્વ ધરાવતા તેમજ આર.એસ.એસ.માં પોતાનું જીવન સમર્પિત કરી દેનાર તેમજ રાજનીતીથી તેમજ કુટનીતીથી અને કાવાદાવાથતી પર રહી રાષ્ટ્રીય ભાવનાને વરેલા અને રાજકોટ બાર એશોસીએશનની સતત ચીંતા કરી જુદા જુદા હોદા ઉપર પ્રમુખ સહીત કુલ રર વખત ચુંટાઇ આવી બાર એશોસીએશનને સેવા આપનાર એવા પરમ આદરણીય રાજકોટ બાર એશોસીએશનના સીનીયર ધારાશાસ્ત્રી અને સને-ર૦૧૬ થી રાજકોટ બાર એસોશીએશનના ચુંટણી કમિશ્નર તરીકે તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળમાં મીડીએટર તરીકે ઘણા વર્ષોથી સેવા આપતા રહેલ છે. તેમજ રાજકોટ નાગરીક સહકારી બેંક પરા બજાર શાખાના લોન કમીટી મેમ્બર તરીકે છેલ્લા બે વર્ષથી નિરંતર સેવાઓ આપી રહેલ છે એવા ધારાશાસ્ત્રીશ્રી ટી. બી. ગોંડલીયાનો આજરોજ જન્મ દિવસે તમામ સીનીયમ, જુનીયર, તેમજ મહીલા વકીલશ્રીઓ, તેમજ જુદી જુદી સંસ્થાઓ, મિત્રો, સગાસબંધીઓ દ્વારા વંદનીયા તેમજ પુજનીય એવા શ્રી તુલસીદાસ બી. ગોંડલીયા સીનીયર ધારાશાસ્ત્રીને જન્મ દિવસે મો. ૯૮ર૪૪ ૧૬૬૧૭ ઉપર શુભકામનાઓ     પાઠવી રહ્યા છે.

(3:59 pm IST)