Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

તળાજાના યુવા પત્રકાર મથુર ચૌહાણનો જન્મ દિવસ

કોટડાસાંગાણીઃ ભાવનગરથી પ્રસિદ્ધ થતા અખબારોમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહેલ તળાજાના યુવા પત્રકાર મથુર ચૌહાણ છત્રીસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. પિતા ઓઘડભાઈ અને માતા સ્વ. અવલબેનના આશિર્વાદથી જ તેઓ જીવનમાં પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે. ધર્મપત્નિ જાગૃતિબેન તથા બાળકો ચેતન, અલ્પેશ તેમજ પરિવારજનો આગેવાનો સહિતનાઓએ તેમને શુભકામના મો. ૯૭૧૪૧ ૪૫૩૭૩ ઉપર પાઠવવામાં આવી રહેલ છે.

(10:39 am IST)