Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

રાજપૂત કરણીસેના વોર્ડનં.૧ના ઉપપ્રમુખ કિશોરસિંહ જાડેજાનો જન્મદિન

રાજકોટ : રાજપુત કરણીસેના વોર્ડનં. ૧ના ઉપપ્રમુખ અને ભાજપ વોર્ડ નં.૧ના ઉપપ્રમુખ કિશોરસિંહ વખુભા જાડેજાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.(મો.૯૪૨૭૧ ૬૦૯૨૦)

(4:36 pm IST)