Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ઇન્ટીરીયર ડીઝાઇનર, ખોડલધામના ટ્રસ્ટી હરેશભાઇ પરસાણાનો જન્મદિન

રાજકોટઃ સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત ઇન્ટીરીયરને સેવા જગત સાથે જેમનો નિકટનો નાતો છે. એવા શ્રી હરેશભાઇ પરસાણાનો આજે જન્મદિવસ છે. તેઓ ખોડલધામ અને દિકરાનું ઘર-વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી તરીકે તેમજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર ઇન્ટીરીયર ડીઝાઇન ચેપ્ટરના ચેરમેન, વિવેકાનંદ યુથ કલબ, સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ, સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં સેવા આપી રહયા છે.

(3:26 pm IST)