Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રઘુવંશી અગ્રણી- વેપારી ભરતભાઈ રેલીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ સૌરાષ્ટ્ર / કચ્છ અગ્રણી વેપારી ભરતભાઈ રેલીયાનો આજે જન્મદિવસ છે. પૂ.હરીચરણદાસજી મહારાજના પરમભકત અને ફાર્મા ડીસ્ટીબ્યુટર્સ તથા ફાર્માઈન ઓલ નામથી બીઝનેશ ધરાવતા ભરતભાઈ ભારતીય જનતા પાર્ટી રાજકોટના વ્યાપાર સેલના (ભૂતપૂર્વ) સેક્રેટરી, ગુજરાત ચેમ્બર્સ એન્ડ કોમર્સના રીજીયોનલ મેમ્બર, રાજકોટ ચેમ્બર્સના સેક્રેટરી (ભૂતપૂર્વ), રાજકોટ લોહાણા મહાજનના કારોબારી મેમ્બર, લોહાણા મહાપરીષદના સભ્ય અને (સૌરાષ્ટ્ર રીજીયોનના ભૂતપૂર્વ ઓર્ગનાઈજીંગ સેક્રેટરી) તરીકે સેવા આપી રહ્યા છે. તેઓને મો.૯૮૨૫૦ ૭૮૯૫૯ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(2:42 pm IST)