Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જેતપુર જલારામ મંદિરના પ્રમુખ વિજયભાઇ જીવરાજાનીનો જન્મદિન

નવાગઢ તા. ૧૧ :.. જેતપુર જલારામ મંદિરના પ્રમુખ વિજય જીવરાજાનીનો આજે જન્મ દિવસ છે.

જુનાગઢ રોડ ઉપર જલારામ મંદિરનું નિર્માણ કરનાર વિજયભાઇ કોઇ પાસે હાથ લાંબો નહી કરૂ તે નિર્ધાર કર્યો હતો. મંદિરનો પાયો નાખતી વખતે લીધેલ ને અંત સુધી જાળવી રાખીને માત્ર પોતાની વેપાર બુધ્ધીથી આટલા મસમોટા મંદિરનું નિર્માણ કરનાર વિજયભાઇ જેતપુર રઘુવંશી મંડળ, રઘુવંશી સો. ગ્રુપના પ્રમુખ તથા લોહાણા મહાજનમાં સેવા બજાવી ચૂકયા છે. તેમને જન્મ દિવસની શુભેચ્છા મો. ૯૮રપર ર૯૮૭૧ ઉપર મળી રહી છે.

(12:46 pm IST)