Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ભગવાન દ્વારીકાધીશ મંદિરના પુજારી નેતાજી નિર્ભયારામ ઠાકરનો જન્મદિવસ

રાજકોટઃ ભગવાન શ્રીદ્વારકાધીશ  મંદિરના પુજારી શ્રી નેતાજી નિર્ભયરામ ઠાકરનો આજે જન્મદિવસ છે.  તેઓ યશસ્વી જીવનના ૫૩ વર્ષ પૂર્ણ કરી ૫૪માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓને જન્મદિવસે

મો.  ૭૪૯૦૦ ૭૨૦૦૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:06 pm IST)