Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વિરપુર જલારામધામના સેવાભાવી દુષ્યંતસિંહ ઝાલાનો જન્મદિન

વિરપુર (જલારામધામ) : સેવાભાવી યુવા દુષ્યંતસિંહ ઝાલાનો આજે જન્મદિન છે.

શકિત કૃપા ટ્રાવેલ્સ વાળા હાલ નારીચાણા દુષ્યંતસિંહ બળદેવસિંહ ઝાલા દર વર્ષે જલારામબાપાની જન્મજયંતિ ઉપર સુરત સાઇડથી આવતા પદયાત્રીઓ, સાયકલ લઇને આવતા યાત્રાળુઓને રહેવા જમવાની વ્યવસ્થા કરી આપે  છે. દુષ્યંતસિંહના જન્મદિને ક્ષત્રિય રાજપૂત સમાજના તેમજ બહોળો મિત્રવર્ગ તથા વિરપુરના યુવાનો, અગ્રણીઓ તેમના મોે ૯૮૯૮૪ ૯૯૯૯૮ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(11:36 am IST)