Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ ગણપતસિંહનો કાલે જન્મદિન

રાજકોટ : જીલ્લા ભાજપના કોષાધ્યક્ષ અને સંગઠનના મહારથી શ્રી ગણપતસિંહ જાડેજાનો આવતીકાલે જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૮ વર્ષ પૂર્ણ કરીને ૩૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રાજકોટ તાલુકાના ઘંટેશ્વર ગામના વતની છે. (મો.૯૯૭૮૫ ૯૯૦૯૯)

(11:39 am IST)