Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

સરદાર સરોવર એજન્સીના સંયુકત કમિશ્નર કે. ડી. ચંદનાણીનો બર્થ ડે

રાજકોટઃ સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીના સંયુકત કમિશ્નર અને ગ્રીવન્સીઝ રીડ્રેસલ સેલના નિયામક શ્રી કે.ડી.ચંદનાણીનો જન્મ તા.૧૭ ફેબ્રુઆરી ૧૯૫૮ના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ મૂળ જુનાગઢના વતની અને ૨૦૦૫ની બેચના આઇપીએસ કેડરના અધિકારી છે. તેઓ અગાઉ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયોનલ ડેવલોપમેન્ટ ઓથોરીટીના મુખ્ય વહીવટી અધિકારી સહીત વિવિધપદ પર કામગીરી કરી ચુકયા છે.

ફોન નં.૦૨૬૫-૨૪૩૦૭૬૧

મો. ૯૪૨૭૧ ૭૫૦૨૭. વડોદરા

(11:38 am IST)