Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ભીલ જ્ઞાતિના કેશુભાઈ રાઠોડનો કાલે મહાશિવરાત્રીએ જન્મદિવસ

રાજકોટ : ભીલ જ્ઞાતિના અગ્રણી અને માલણમાના સેવક કેશુભાઈ રવજીભાઈ રાઠોડનો આવતીકાલે મહાશિવરાત્રીના જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના ૬૪ વર્ષ પૂર્ણ કરી ૬૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. જસેલમેરના જાનરા ગામે માલણ માતાજીનું મંદિર આવેલ છે. રાજકોટના મામા સાહેબના મંદિરે બિરાજતા માલણમાના મંદિરે હવન, રાજકોટ પ્રસાદ દર વર્ષે કરવામાં આવે છે. કેશુભાઈ દ્વારા માલણ માતાજીની સીડી અને ફોટાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. તેઓને મિત્રો વર્તુળો તરફથી મો. ૯૪૨૭૫ ૬૧૨૧૪ ઉપર અગાઉથી શુભેચ્છાઓ મળી રહી છે.

(3:43 pm IST)