Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ન્‍યુએરા સ્‍કુલના શિક્ષક સંજય ચાવડાનો જન્‍મદિન

રાજકોટઃ મુળ રાજકોટના અને હાલ ન્‍યુએરા સ્‍કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં સંજયભાઈ જયસુખલાલભાઈ ચાવડાનો જન્‍મદિવસ છે. ન્‍યુએરા સ્‍કુલમાં આંકડાશાષાનાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમનાં જન્‍મદિવસે સગા સંબંધીઓ, તેમનાં પુત્રો ધનરાજ અને પારસ, પુત્રી યશ્વી અને શિવાની તથા તેમના વિદ્યાર્થીઓ પૂર્વેશ પરમાર અને અન્‍ય છાત્રોએ (મો.૭૪૦૫૭ ૪૦૫૦૬) શુભેચ્‍છા પાઠવી છે.

 

(5:41 pm IST)