Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ભાજપનો રાષ્ટ્રીય પરીષદના સદસ્ય મનસુખભાઇ ખાચરીયાનો આજે જન્મદિવસ

નવાગઢ, તા. ૧ :  જેતપુર વેપારી મહાજનના પૂર્વ પ્રમુખને ભાજપના રાષ્ટ્રીય પરીષદના સદસ્ય મનસુખભાઇ ખાચરીયાનો આજે જન્મ દિવસ છે.

વ્યકિતને પોતાનામાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ એવો જીવનયંત્ર ધરાવતા મનસુખભાઇ ભાજપના અદના સૈનિક છે. ગત લોકસભામાં પોરબંદર બેઠક ઉપર ચૂંટણી લડેલા ભલે વિજયી ઘોડે ન ચડી શકયા પરંતુ કંઇકોને વિજય ઘોડે ચડાવવાની અપાર શકિત ધરાવે છે. તેમના મોબાઇલ નં. ૯૯૦૯૯ ૬ર૭૧૧ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(1:07 pm IST)