Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી રણજીતકુમારસિંઘનો જન્મદિન

રાજકોટ :  નર્મદા (રાજપીપળા)ના જિલ્લા વિકાસ અધિકારી ડો. રણજીતકુમારસિંઘનો જન્મ તા.૭ ફેબ્રુઆરી ૧૯૮૦ના દિવસે થયેલ આજે ૩૯ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ ર૦૦૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

મુળ બિહારના વૈશાલી જિલ્લાના વતની શ્રી રણજીતકુમારસિંઘ અગાઉ શિક્ષણ વિભાગમાં ઉપસચિવ, અધિક ગ્રામ વિકાસ કમિશ્નર જુનાગઢમાં સપ્લીમેન્ટરી મદદનીશ કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે.

ફોન નં. ૦ર૬૪૦ રર૪૮ર૦ મો. ૯૯૭૮૪ ૦૬ર૪૧ રાજપીપળા.

(3:50 pm IST)