Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

રઘુવંશી યુવા અગ્રણી કેયુર અનડકટનો જન્મ દિવસ

રાજકોટ : વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામમાં જન્મેલા અને રાજકોટ સ્થાયી થયેલા રઘુવંશી યુવા અગ્રણી કેયુર અનડકટનો તા.૧નાં આજેે જન્મદિવસ છે. ૨૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. સમગ્ર સમાજના છેવાડાના માનવીઓ સુધી સેવાકિય પ્રવૃતિ કરી રહ્યા છે. પૂ. જલારામ બાપા અને માતૃશ્રી પ્રફૂલાબેનના આશીર્વાદ મેળવેલ છે. તેઓ શહેર ભાજપના એક અદના કાર્યકર પણ છે. વાંચન, રમતગમત અને પ્રવાસનો શોખ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે તેમના પિતાશ્રી સ્વ. રસિકલાલ અનડકટએ અખિલ સોરાષ્ટ્ર રઘુવીર સેનાના માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં રઘુવંશી સમાજ એક થાય તે માટે જયોત પ્રગટાવેલ પિતાના પગલે ચાલી રઘુવંશી સમાજના સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમનો મો. ૯૪૨૬૪ ૮૦૨૮૦

(3:37 pm IST)