Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જિલ્લા ભાજપના કાર્યાલયમંત્રી સંજય નારોલાનો જન્મદિનઃ ૪૨માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ જીલ્લા ભાજપના કાર્યાલય મંત્ર (અનુસુચિત જાતિ મોરચો) તેમજ તાજેતરમાં સલમાન ખાન તેમજ શિલ્પા શેટ્ટી સામે આયોગમાં ફરીયાદ નોંધાવનાર તથા ફિલ્મ સેન્શર બોર્ડ સામે ફરીયાદ કરનાર તેમજ રાતોરાત ''ટાઈગર જીન્દા હૈ'' ફિલ્મના બેનર ઉતરાવનાર યુવાધારાશાસ્ત્રી સંજય એસ.નારોલાનો આજે જન્મદિવસ છે, તેઓ જીવનના ૪૧ વર્ષ પુર્ણ કરી   ૪૨માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. નાગરિક સહકારી બેંક તેમજ અન્ય બેંકો અને સરકારશ્રીમાં અનેક ખાતાઓમાં લીગલ એડવાઈઝર તરીકે સેવા આપી રહયા છે. (મો.૯૮૭૯૩ ૨૬૪૧૦)

(1:02 pm IST)