Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

આણંદના અધિક કલેકટર આર.જી. જાડેજાનો જન્મદિન

રાજકોટ :. આણંદમાં નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી આર.જી. જાડેજાનો જન્મ તા. ૨૫ ડીસેમ્બર ૧૯૫૯ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ અગાઉ રૂડામાં મુખ્ય કારોબારી અધિકારી, અમરેલી અને જૂનાગઢમાં ડી.આર.ડી.એ. નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. તેઓ વિજ્ઞાન સ્નાતકની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૨૬૯૨-૨૬૨૦૪૦ - આણંદ

(3:27 pm IST)