Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

ધારીના જર અલખધામ આશ્રમના રવિ ભગતનો આજે જન્‍મદિન

ભાવનગર : જર (ધારી) અલખધામ આશ્રમના પીઠાધીશ્વર રવિભગત (સદ્દગુરૂ પ્રેમજી ભગત) નો આજે ગુરૂવાર તા.૧ જુનના જન્‍મદિવસ છે. રવિભગત પદયાત્રીઓ માટે અખંડ હરીહર તેમજ રહેવાની સવલત ઉભી કરી છે

જન્‍મદિન એ મો. ૯૮રપ૩ ૮ર૮૮૦ ઉપર શુભેચ્‍છા મળી રહેલ છે.

(2:07 pm IST)