Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

‘ઝાલાવાડની વાત' અખબારના તંત્રી કિરીટભાઇ ખવડનો જન્‍મદિન

વઢવાણ : સુરેન્‍દ્રનગર જિલ્લાના ‘ઝાલાવાડની વાત' ગુજરાતી સમાચારપત્રના તંત્રી કિરીટભાઇ ખવડનો આજે જન્‍મીદન છે.

સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નાના-મોટા ગામોમાં પોતાના અખબાર થકી દરેક વર્ગના અને કચડાયેલા લોકોને પ્રાધાન્‍યતા આપતા એવા કિરીટભાઈ ખવડના આજના જન્‍મદિવસે રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો સગા સ્‍નેહી સંબંધીઓ વહેલી સવારથી શુભકામના પાઠવી રહ્યા છે ત્‍યારે તેમના પરિવાર આજે ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને સદાય માટે લોક પ્રશ્નોને વાચા આપી અને સેવાકીય કાર્યો કરતા રહે તેવી તેમજ ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને તેમનું જીવન સુખ અને સમૃદ્ધિ ભર્યું અને નિરોગી બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી ત્‍યારે આજે વહેલી સવારથીᅠ તેમના નંબર ૯૪૨૭૧૧૧૧૧૭ પર શુભકામનાનો વરસાદ વરસી રહ્યો છે.

(12:02 pm IST)