Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

જુનાગઢના કેળવણીકાર લક્ષ્મણભાઇ રાવલીયાનો જન્‍મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ આહિર સમાજના અગ્રણી કેળવણીકાર લક્ષ્મણભાઇ રાવલીયાનો આજે ૬૩ મો જન્‍મ દિવસ છે.

આજથી સાડાત્રણ દાયકા પહેલા જુનાગઢ ખાતે નાલંદા વિદ્યાલય તેમજ તક્ષશિલા વિદ્યાલય માધ્‍યમિક શાળાઓ શરૂ કરી અને હજારો વિદ્યાર્થીઓના ભાવીનુ ઘડતર તેમા થઇ રહ્યું છે. અત્‍યંત સરળ સ્‍વભાવના લક્ષ્મણભાઇને આજે જન્‍મ દિવસ નિમિતે મો. ૯૭૨૬૫ ૧૪૫૫૪ ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છા પાઠવી રહ્યા છે

(11:50 am IST)