Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

જામજોધપુર સ્‍વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.જગતપ્રકાશદાસજીનો જન્‍મદિવસ

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુરઃ  શ્રી સ્‍વામિનારાયણ મંદિરમાં કોઠારી તરીકે સેવા આપતા અને અક્ષર ધામસ્‍થ સદ્દગુરૂ શાષાી સ્‍વામી શ્રી ભગવતચરણદાસજી સ્‍વામીના શિષ્‍ય એવા પૂ.જગતપ્રસાદદાસજી સ્‍વામીનો આજે જન્‍મ દિવસ છે. તેમના જન્‍મદિવસે રાજકોટ ભુપેન્‍દ્ર રોડ શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિરના કોઠારી શાષાી પૂ. રાધારમણ સ્‍વામી, બાલાજી મંદિરના કોઠારી પૂ. વિવેકસાગર સ્‍વામી, પૂ. ભકિતપ્રકાશ સ્‍વામી (ખીરસરા), પૂ. ભકતવત્‍સલ સ્‍વામી, પૂ. મુનિવત્‍સલ સ્‍વામી પૂ. આત્‍મજીવન સ્‍વામી તથા પૂ. જે. પી. સ્‍વામી સહિત સંત મંડળ, હરીભકતો દ્વારા તેમણે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

(11:44 am IST)