Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

રાજકોટના વતની આઇ.એ. એસ. અધિકારી તુષાર ભટ્ટનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાત ઇન્‍ફોમેટિકસ લી.ના મેનેજીંગ ડીરેકટર શ્રી તુષાર વાય. ભટ્ટૃનો જન્‍મ તા. ૩૧ મે ૧૯૬૬ ના દિવસે થયેલ આજે પ૮માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. તેઓ મુળ રાજકોટના વતની અને ર૦૧૦ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ભાવનગરમાં ડે. મ્‍યુનિસીપલ કમિશનર, રાજયમાં અધિક સ્‍ટેમ્‍પ ડયુટી અધિક્ષક મધ્‍ય ગુજરાત વીજ કંપનીમાં એમ.ડી. વગેરે સ્‍થાનો પર રહી ચુકયા છે. ૬૩પ૭૦ ૭ર૬ર૦ ગાંધીનગર.

(12:10 pm IST)