Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

રાષ્‍ટ્રપતિ ચંદ્ર વિજેતા અને નિવૃત પી. એસ. આઇ. ઇન્‍દુભાઇ ત્રિવેદીનો આજે જન્‍મદિવસ છે

રાજકોટ : રાષ્‍ટ્રપતિ ચંદ્રક વિજેતા અને નિવૃત પી.એસ.આઇ. ઇન્‍દુલાલ ત્રિવેદીનો આજે  તા. ર૭ મેના જન્‍મ દિવસ તા.ર૭ ને ૧૯૪૬ ના ભાવનગર જીલ્લાના શિહોર ગામે જન્‍મેલા ઇન્‍દુભાઇએ યશસ્‍વી જીવનના ૭૮ માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓએ  ૯ મે ૧૯૬૭ ના રોજ રાજકોટ જીલ્લા પોલીસ દળમાં કોન્‍સ્‍ટેબલના હોદા પર ભરતી થઇ પાટણવાવ, એન્‍ટી કરપ્‍શન બ્‍યુરો, રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશન, ટ્રાફીક  તથા સ્‍પેશ્‍યલ સહિતની શાખામાં ફરજ બજાવી છ.ે   તેઓ કાર્યદક્ષતા ફરજ બજાવવા બદલ વર્ષ ૧૯૯૪ રાષ્‍ટ્રપતિ એવોર્ડથી સન્‍માનીત થયેલ આજે તેમના જન્‍મદિન અંગે શુભેચછકો, મિત્રો, સગા-સ્‍નેહીઓ દ્વારા શુભેચ્‍છાનો ધોધ વહી રહ્યો છે. (મો. ૯૮૭૯૩ ૮૩૪૩૪)

(3:54 pm IST)