Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

અમદાવાદ કોર્પોરેશનના નાયબ કમિશનર સી.ઍમ.ત્રિવેદીનો જન્મદિન

રાજકોટ : અમદાવાદ મહાનગરપાલિકામાં નાયબ કમિશનર તરીકે ફરજ બજાવતા આઇ..ઍસ.કેડરના શ્રી સી.ઍમ. ત્રિવેદીનો જન્મ તા.ર૭ મે ૧૯૬પ ના દિવસે થયેલ આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઅો વાણિજય સ્નાતક છે. ભૂતકાળમાં જી.ઍસ.ટી.ના અધિક કમિશનર, વિધાનસભાના અધ્યક્ષના અંગત સચિવ તથા ગાંધીનગર મનપાના ડે.કમિશ્નર વગેરે પદ રહી ચુકયા છે.

 

ફોન ૦૭૯-ર૩રર૦૪૪૦

મો. ૯૯૭૮૪ ૦પ૭૯ર ગાંધીનગર

 

 

(3:37 pm IST)