Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

પ્રભાવક વકતા આદિત્યભાઇ શાસ્ત્રીનો જન્મદિન

ભાવનગર : ઉજળી વૈષ્ણવ સંપ્રદાય પરંપરાનો ઉજાસ મુંબઇનાં પ્રભાવક વકતા આદિત્યભાઈ કે. શાસ્ત્રીનો આજે શનિવાર તા.૨૭મેનાં જન્મદિવસ છે.

પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય ની ચાર-ચાર પેઢી ધબકતોઙ્ગ પુષ્ટિઙ્ગ પ્રેમાયન વારસો સાચવતા યુવા ભાગવતાચાર્યં આદિત્યભાઈના વ્યાસાસને તાજેતરમાં મુંબઇ ખાતે પુષ્ટિમાર્ગનાં ૫૦૦ વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ઇંગલિશમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયેલ તેઓના જન્મદિને મો. ૯૮૨૦૮ ૨૬૭૭૭ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:10 am IST)