Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જુનાગઢ રાજગોર યુવક મંડળના સેવાભાવી સુરેશભાઇ ભરાડનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૪ : રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના સેવાભાવી સભ્‍ય એવા સુરેશભાઇ બાલાશંકરભાઇ ભરાડનો આજે જન્‍મદિવસ છે.

સમાજસેવામાં હંમેશા તત્‍પર રહેતા અને અત્‍યંત સરળ સ્‍વભાવના અને બહોળો ચાહક વર્ગ ધરાવતા સુરેશભાઇને જન્‍મદિન નિમિતે મો.નં. ૯૪ર૮૪ ૪૦૩ર૬ ઉપર શુભેચ્‍છકો અભિનંદન વર્ષાવી રહયા છે.

(2:00 pm IST)