Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

સમાજ સેવા ક્ષેત્રે અજવાળા પાથરતામનસુખ ધંધુકિયાનો જન્‍મદિન

રાજકોટઃ શહેરના જાણીતા સમાજ સેવક અને એમ. એસ. ગ્રુપના ચેરમેન શ્રી મનસુખભાઇ ધંધુકિયાનો આજે જન્‍મદિન છે. ૬૩માં વર્ષમાં પ્રવેશ નિમિતે તેઓ જન્‍મદિનની શુભેચ્‍છાથી ભીંજાઇ રહ્યા છે. તેઓ સરગમ કલબ, રામનાથપરા મુકિતધામ, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વગેરે સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. રાજકોટ ભાજપ બક્ષીપંચ સેલના પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. સામાજિક, સેવાકીય, રાજકીય વગેરે ક્ષેત્રે તેમનું મહત્‍વનું યોગદાન છે. મો. ૯૮ર૪ર ૧ર૦૦પ રાજકોટ.

 

 

(5:18 pm IST)