Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

પડધરી પોલીસ સ્ટેશનના રાઇટર યુવરાજસિંહ ગોહિલનો જન્મદિન

પડધરી તા.ર૬ : પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ.ના રાઇટર તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ ગોહિલે આજે જીંદગીના ૩૦ વર્ષ પુરા કરી ૩૧ વર્ષમાં પ્રવેશી રહેલ છે.

તેઓ પોલીસ સ્ટેશનમાં ત્રણવર્ષથી ખંત અને ધિરજ પૂર્વક સરાહનીય ફરજ બજાવી રહેલ છે. બહોળા મિત્ર વર્ગ તેમજ શુભેચ્છકો તેમના મો.નં. ૯૭૩૭૮ ૪૩૩૪૯ પર જન્મદિનની શુભેચ્છા પાઠવી રહેલ છે.

(12:59 pm IST)